લોકગીતનો કોઈ એક રચયિતા નથી હોતો, એ તો આખા લોકસમૂહનું સર્જન છે. આ વાત મે જ્યારે પહેલીવાર રઢિયાળી રાત માં વાંચી ત્યારે મનમાં એક સવાલ ઊઠ્યો કે જે ગીત સાથે કોઈ નામ ન જોડાયેલું હોય, જેનો કોઈ ચોક્કસ સર્જક ન હોય — એ ગીત આટલા વર્ષ સુધી જીવતું કેમ રહે?

લોકગીતનો કોઈ એક રચયિતા નથી હોતો, એ તો આખા લોકસમૂહનું સર્જન છે. આ વાત મે જ્યારે પહેલીવાર રઢિયાળી રાત માં વાંચી ત્યારે મનમાં એક સવાલ ઊઠ્યો કે જે ગીત સાથે કોઈ નામ ન જોડાયેલું હોય, જેનો કોઈ ચોક્કસ સર્જક ન હોય — એ ગીત આટલા વર્ષ સુધી જીવતું કેમ રહે?
Leave a Reply