ગુજરાત — ક્યાં ક્યાંથી આવ્યા આ ગીતો, આ વાર્તાઓ, આ વારસો?

Written by

in

લોકગીતનો કોઈ એક રચયિતા નથી હોતો, એ તો આખા લોકસમૂહનું સર્જન છે. આ વાત મે જ્યારે પહેલીવાર રઢિયાળી રાત માં વાંચી ત્યારે મનમાં એક સવાલ ઊઠ્યો કે જે ગીત સાથે કોઈ નામ ન જોડાયેલું હોય, જેનો કોઈ ચોક્કસ સર્જક ન હોય — એ ગીત આટલા વર્ષ સુધી જીવતું કેમ રહે?

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *